ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશથી કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ કૃષિ નિકાસ નીતિને મંજૂરી પણ આપી દીધી છે. આ ઉપરાંત કેબિનેટે ટેકનીકી ક્ષેત્રના વિસ્તાર માટે 25 નવા ઇનેવોશન હબ બનાવવા સહિત અન્ય નિર્ણયો પણ લીધા છે. નવી કૃષિ નિકાસ નીતિ હેઠળ વર્તમાનની 30 અબજ ડોલરની કૃષિ નિકાસને વર્ષ 2022 સુધીમાં બમણી કરવાની નેમ છે. કેન્દ્રીય મંત્રી મંડળે પંજાબમાં રાવિ નદી પર શાપુરકંડી બંધ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી હતી. જલિયાવાલા બાગ રાષ્ટ્રીય મેમોરિયલ કાયદામાં સુધારો કરવા પણ નિર્ણય લીધો છે. જલીયીવાલા ટ્રસ્ટમાં વિપક્ષને સભ્યપદ આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમની અંદાજે 53 ટકા ભાગીદારીને નિયંત્રણના આધિકાર સાથે ઉર્જા નાણાનિગમને વેચાણ આપવા પણ નિર્ણય લીધો છે.ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશથી કેન્દ્રીય કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય | |
| 7 views views | 1 followers |
| 0 Likes | 0 Dislikes |
| News & Politics | Upload TimePublished on 6 Dec 2018 |
| dds, ddp yoga, dds discounts, dd214, ddg, ddt, ddos, ddd, ddu, ddlc, ddr, ddp, ddavp, ddr4 ram, dde, dda, ddc, dd-wrt, ddi, ddr4, newsela, news today, news 12, news 9, news 12 nj, newsmax, news on 6, news channel 5, newsday, newsies, news channel 9, newseum, newsweek, news 4, news india, news trump, news channel 3, news 2, news 12 long island, news4jax | |
Không có nhận xét nào:
Đăng nhận xét